Skip to the content

Pathshala Information

પાઠશાળાની માહિતી

પાઠશાળાનો દિવસ: ઓછામાં ઓછું મહિનામા એક વખત અને સામાન્ય રીતે રવિવારે યોજવામા આવશે. આગામી પાઠશાળાનો દિવસ અઠવાડિયા પહેલા જણાવવામાં આવશે.

પાઠશાળાનો સમય: ભારતના સમય સવારે ૭:૦૦ વાગ્યે ચોક્કસ શરૂ કરી, અંદાજિત ૧૦:૦૦ સુધી. વિશ્વના ઘણા દેશોના સાધર્મિકોને ધ્યાનમા રાખી આ સમય નક્કી કર્યો છે. આ સમય જેઓ માટે અનુકૂળ ન હોય તેઓને સ્વાધ્યાયના રેકોર્ડીંગ સ્વાધ્યાયના એકાદ અઠવાડિયામાં ઉપલબ્ધ થશે.

પાઠશાળાની ભાષા: સામાન્ય રીતે પાઠશાળાનો વિષય ગુજરાતીમાં લેવામાં આવશે – યોગ્ય જણાશે ત્યાં બીજી ભાષા – હિન્દી અથવા અંગ્રેજીમા સંક્ષિપ્તમાં લેવામાં આવશે.

પાઠશાળા સ્થળ: પાઠશાળા ઓનલાઈન (Zoom and Youtube) દ્વારા જોડાઈ શકાશે.