Skip to the content

Swadhyay 17 (02-Jun-2024)

૦૨ જૂન ૨૦૨૪ (વર્ષ ૨૦૮૦, વૈશાખ વદ ૧૧) રોજ થયેલ પાઠશાળા સ્વાધ્યાય ૧૭ ના અંશો

પાઠશાળા અંક ૦૬ માંથી પૂજ્યશ્રીના વચનો - સમ્યગ્દૃષ્ટિ : સ્વરૂપ અને પ્રાપ્તિના ઉપાય - પૂર્વાર્ધનું પુનરાવર્તન

પાઠશાળા અંક ૩૮ માંથી પૂજ્યશ્રીના વચનો - કાવ્ય આસ્વાદ - ગોત !

પાઠશાળા અંક ૦૬ માંથી પૂજ્યશ્રીના વચનો - સમ્યગ્દૃષ્ટિ : સ્વરૂપ અને પ્રાપ્તિના ઉપાય - ઉત્તરાર્ધ

પાઠશાળા અંક ૧૪ માંથી પૂજ્યશ્રીના વચનો - ધર્મદેવને જીવિતદાન મળ્યું છે

નોંધ: આજના સ્વાધ્યાયમાં શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના સ્તવનનું ગાન થયું ન હતું.